Othar

Othar
આ નવલકથા ઈ.સ. ૧૮૫૭ની ક્રાંતિની નિષ્ફળતા પછીનો કાળખંડ ધરાવે છે અને તેના પાત્રોના ભવિષ્યનું વર્ણન કરે છે. નવલકથા તેના મુખ્ય પાત્ર સેજલસિંહની આસપાસ વણેલી છે. આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર રચાયેલી એક શોકાંતિકા (ટ્રેજેડી), રહસ્યમયતા જેવા તત્ત્વો પણ ધરાવે છે. નવલકથાનું મુખ્ય પાત્ર સેજલસિંહ આગનો ભોગ બનતા કુરૂપ બને છે. મોટા ભાગના સ્વજનો તેને મૃત સમજે છે પણ તેનો ઘોડો તેને ઓળખી પાડે છે....More

અશ્વિની ભટ્ટ આ પહેલાંની નવલક્થાના શીર્ષકો નાયિકાના નામથી આપતા હતા, આ નવલક્થાથી તેમણે નવલકથાને વિષવસ્તુ અધારિત નામ આપવા શરૂ કર્યા. આ નવલકથાની પ્રથમ બે આવૃત્તિની ત્રણ હજાર નકલોનું મુદ્રણ થયું છે.

You may also like...

Lord of the Flies

Action & Adventure Novel Social Stories English

NATAKNI BHARMAR

Drama Social Stories Gujarati
Nightingale: 1 8.0

Nightingale: 1

Action & Adventure Crime & Thriller & Mystery Novel Gujarati

Caves of Terror

Crime & Thriller & Mystery Historical Fiction & Period Novel English

Micah Clarke

Crime & Thriller & Mystery Historical Fiction & Period Novel English

Hamlet

Drama Historical Fiction & Period Thriller & suspense English